લોકસભાની ચુંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ મોદી સરકારની યોજનાની તારીફ થઈ રહી છે. મોદી સરકાર ને આમ જનતાની સુરક્ષા કવચ પ્રદાન માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના લોન્ચ કરી હતી. તે સ્કીમ મા કુલ ૪ લાખ રૂપિયાનો વીમો કવર મળે છે. જે ફક્ત 342 રૂપિયાનો વર્ષના પ્રીમિયમ પર એટલે કે તમે 28.4 રૂપિયાના ખર્ચ પર આ સ્કીમ નો ફાયદો ઉઠાવી શકો છો.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા
યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 55 વર્ષ સુધીની ઉંમર સુધી લાઇફ કવર આપે છે. કોઈપણ કારણથી વીમા કરાવવા વાળાને મોત પર નોમિનીને બે લાખ રૂપિયા નો કવર મળે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના લેવાવાળાની દુર્ઘટનામાં મોત થવા પર કે પૂરી રીતે વિકલાંગ થવા પર બે લાખ રૂપિયાનો દુર્ઘટના વીમા ઉપલબ્ધ કરે છે. સ્થાયી રૂપથી વિકલાંગ થવા પર એક લાખ રૂપિયા નો કવર મળે છે. ૧૮ થી ૭૦ વર્ષ સુધીની ઉંમર સુધી ભારતીય તેનો લાભ લઇ શકે છે. તેનાથી તેનો વર્ષનો પ્રિમીયમ 12 રૂપિયા છે. માસિક આધાર પર તે કેવળ એક રૂપિયા પડે છે.
બંને સ્કીમોને મળીને 28.50 રૂપિયા માસિક ખર્ચ
ચાર લાખ રૂપિયાનો વીમો PMJJBY અને PMSBY બંને સ્કીમનો લાભ મળીને છે. જો કોઈ વ્યક્તિ આ બંને સ્કીમ્સ ફાયદો લેવાની છે તો બન્નેનો પ્રીમયમ મળીને 342 રૂપિયા વર્ષનો અને 28.50 રૂપિયા મહિનાનો આવશે. આ બંને સ્કીમનો પ્રીમિયમ વર્ષના આધાર પર મેં માં આવે છે એટલે કે આ સ્કીમ મેં ને આધાર પર ચાલે છે.
મેં માં આવે છે વાર્ષિક પ્રીમિયમ
બંને યોજના નું વાર્ષિક પ્રીમિયમ મે મહિનાના અંતમાં આવે છે. PMJJBY નો વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે જ્યારે PMSBY નો પ્રીમિયમ 12 રૂપિયા છે. કુલ મળીને બને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 342 રૂપિયા છે. જો મે ના અંત સુધી આ બેલેન્સ તમારા ખાતામાં નહીં હોય તો ઇમ્સયોરન્સ રદ થઈ જશે.
કેવી રીતે કરાવી શકો છો તેમાં રજિસ્ટ્રેશન
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં રજીસ્ટ્રેશન કરવા માટે તમે કોઈ પણ નજીકની બેંકમાં જઈને આવેદન કરી શકો છો. બેંક મિત્રને પણ મદદ લઈ શકો છો. ચાહો તો વીમા એજન્ટને પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓને કેટલીક પ્રાઇવેટ કંપનીઓ બેન્કો સાથે મળીને આ સ્કીમને પેસ્ટ કરી રહી છે. આ સકીમના વિશે તમે અધિક જાણકારી માટે www.jansuraksha.gov.in અને www.financialservices.gov.in પર જઈને પતા લગાવી શકો છો.